Skip to main content

Posts

Showing posts from April, 2021

સમય ની કરુણતા! How to....Time.

નમસ્કાર દોસ્તો! આજે ફરી કંઇક મન ની વાત કઈક આસપાસ નો ચિતાર અને આપ સૌને યાદ કરતો કઈક લેખ લઈ તમારી સમક્ષ પ્રસ્તુત થયો છું. આશા રાખું કે જે તમને રસ પ્રદ અને આનંદ દાયક લાગશે. આપ અને આપનો પરીવાર આ મહામારી ના સમય માં સુરક્ષિત હશો એવી આશા સાથે આજે કઈક એવી વાત કરવા જઈ રહ્યો છું જે કદાચ આપડા બધા ના મન માં તો હશે પણ એને ખરેખર કામે લગાડવામાં આવી નહિ હોય. આપડા અને આપડા સંતાનો કે પછી આપડી આવનારી પેઢી, એ ચોક્કસ પણે આ મહામારી ની ગંભીરતા નહિ સમજી શકે કારણ કે જાત અનુભવ અને લખેલું વાંચવું એમાં સદંતર ફરક હોયજ છે. જ્યારે આવનારી પેઢી આજ ની આપડી મહામારી ના દૃશ્યો અથવા વાર્તા સ્વરૂપે વાંચશે કે જાણશે ત્યારે એ ચિતાર જોઈ અને સમજી શકશે પણ એનો શું તાત્પર્ય છે અને એમાંથી આપડે કેમ કરી ને ઉગાર્યા અને આ પરિસ્થિતિ માંથી બહાર આવ્યા પછી કેવો સંતોષ અનુભવ્ આ અંગે લાગણી નહિ સમજે એ ચોક્કસ છે. તમે આ વિશે શું કહેવા માંગો છો કૉમેન્ટ્સ માં અવશ્ય લખજો. તો શું આપડે એવું કઈક કે જે આ સમય ની કરુણતા અને સમય ની માંગ છે એ કરવામાં ક્યાંક પાછળ તો નથી રહેતા ને? શું આપડા બાળક (બાળકો) લાગણીશીલ અને સોહ્યાર્

કોરોના પાર્ટ ૨. શું તમે આ વીડિયો જોઈ.?

હેલ્લો દોસ્તો, આશા કરું છું કે આપ સૌ પોતાની ફેમિલી ની પૂરી કાળજી લઈ રહ્યા હશો અને સ્વાસ્થ્ય હશો. આપડા સૌની જાણકારી માટે બ્લોગ ના અંત માં એક એવા ડોક્ટર કે જે સુરત ના છે અને એમના મંતવ્યો આપડી સાથે શેર કરે છે જે અચૂક જોજો અને જો આ બ્લોગ આપને ગમે તો લાઈક શેર અને કૉમેન્ટ જરૂર થી કરજો. આજે આપડે ફરી એક વાર કોરોના નો સંકટ ભોગવી રહ્યા છીએ, જે કોરોના પ્રથમ કરતાં વધારે વિકટ અને સામાન્ય લક્ષણો સાથે આવ્યો છે. આપડે તકેદારી ના પગલાં રૂપે માસ્ક, સેનેટાઈઝર અને વારંવાર હાથ ધોવા ની સાથે અમુક વસ્તુઓ ની આપડા રોજિંદા જીવન માં ઉતારવાનું કામ અચૂક કરવું જોઈએ. ૧. દિવસ માં એક કે બે વાર સન બાથ એટલે કે ૫-૨૦મિનિટ સૂર્ય પ્રકાશ લેવું જોઇએ. જુઓ આ વીડિયો સૂર્યપ્રકાશ વિશે શું કહે છે. https://www.facebook.com/693504594115135/posts/2375673219231589/ ૨. પોતાના દર રોજ ના બહાર ગયા વગર કરી શકાય એવા કામ કરી અને બને એટલું બહાર ના સંપર્ક માં ના આવીએ. ૩. દિવસ માં બને એટલું પાણી, જો ૯.૫ pH nu આયોનાઈઝડ લાઈવ વોટર પીવું જોઈએ કે જેથી શરીર નું ઓક્સીજન ની માત્રા કોરોના ના ક્રિટીકલ અસર થી દૂર રહી શકાય. ૪. તાજા શાકભાજી અને ફળોનો ઉપયોગ કરત