Skip to main content

Young and Beautiful

 નમસ્કાર મિત્રો,


આપના અવિરત પ્રેમ અને સપોર્ટ બદલ હું પૂરી ટીમ તરફ થી આપને ધન્યવાદ કરું છું. આશા રાખું કે આપના દરેક જિજ્ઞાસા ભર્યા સવાલો ને સંતોષકારક જવાબ આપવા અમે પૂરો પ્રયાસ કરીએ.


આજનો વિષય આપણી એક જૂની કહેવત થી શરૂ કરું.

An apple 🍎 a day, keeps The Doctor away.

કેમ સફરજન?


હા વાત સમાન્ય રીતે દરેક ને સમજ આવે એટલા માટે સફરજન સાથે સ્વાસ્થ્ય ને જોડ્યું છે, આજે જો આપડે એને ઊંડાણ પૂર્વક વિજ્ઞાન સાથે જોઈએ એટલે, દરેક ફળ અને શાકભાજી માં એક એવું તત્ત્વ રહેલું છે જે માણસ ને નિરોગી રાખવા માટે ઉપયોગી છે.


શું છે એ તત્વ???


સામાન્ય રીતે દરેક હેલ્થ conscious વ્યક્તિઓ ની ડાયેટ માં તાજા શાકભાજી જેમ કે સલાડ અને નાસ્તા માં ફળો નો રોજિંદા વપરાશ જોવા મળે છે, જ્યારે સામાન્ય લોકો જેમને આ વિશે પૂરતું નૉલેજ નથી તેઓ સવાર ના નાસ્તા અને જમવામાં ફરસાણ, ફાસ્ટ ફૂડ અને બીજી સ્વસ્થ્ય ને નુકશાનકારક વસ્તુઓ નો ઉપયોગ જોવા મળે છે.


Antioxidants હા!

જે ફળ, સલાડ, લીલા શાકભાજી માં ભરપૂર માત્રા માં જોવા મળે છે.

શું તમને ખબર છે કે તમારા વજન ના પ્રમાણે જો રોજ જમતા પેહલા અમુક ગ્રામ સલાડ ખાવા માં આવે અને એના પછી જમવા માં આવે તો કુદરતી રીતે વજન ઘટાડવા (યોગ્ય લિમિટ માં લાવવા) અને શરીર ને ચુસ્ત અને તંદુરસ્ત રાખવા માં ઉપયોગી સાબિત થાય છે. 


તો આપડે ડાયેટ પ્લાન કરી શકો?

જો દરેક વ્યક્તિ મક્કમતપૂર્વક ડાયેટ પ્લાન અપનાવે તો દરેક જાત ની બીમારીઓ અને શારીરિક તકલીફો માંથી મુક્તિ મળી શકે.

આ વાત આજે જો સમજાઈ જાય તો આવનારા સમય માં શું આપડે જે કરવા યોગ્ય બાબતો છે, એ ચોકસાઈ પૂર્વક કરીશું?! સાચું ને? ડાયેટ માં ફળો અને શાકભાજી વધારીશું? જંક ફૂડ અને બહાર નું ખાવાનુ ટાળો?


જો તમે આ બધું કરી શકો તો ખૂબ સરસ, મજાની વાત એ છે કે આપડે બધા આ જાણવા છતાં કરી શકતા નથી, સમય અનુસાર ફાસ્ટ લાઇફ સ્ટાઇલ માં શક્યા નથી તે માનીએ છીએ.


તો આવામાં જો કોઈ સરળ અને અસરકારક ઉપાય મળી જાય કે જેમાં કોઈ ડાયેટ પ્લાન વગર, કોઈ પરેજી વગર આપડા શરીર ને જોઈતા તત્વો કે જે ફળો અને શાકભાજી માંથી મળતા હોય છે એ ભરપૂર માત્રામાં મળી જાય તો શું એ રસ્તો અપનાવી શકાય? 

શું આપ તૈયાર છો તો આ બ્લોગ ના અંત માં એક લિંક આપેલી છે જેમાં કોઈ પણ વ્યક્તિ રોગપ્રિકારકશક્તિ વધારી, રોગો અને દવાઓ થી મુકત થઈ શકે એ માટે નો ઉપાય વિડિયો માં બતાવેલ છે.

https://youtu.be/bkvUIUJVW9o

જે લોકો માટે ઉપયોગી સાબિત થઇ રહી છે અને જો આપના મિત્ર, પરિવાર માં કોઈ ને પણ આ માહિતી ઉપયોગ માં આવે એમ હોય એમની સાથે શેર કરીએ.

જો આપને કોઈ પણ સવાલ હોય તો મને સંપર્ક કરી શકો છો. વિડિયો ના અંત માં આપને દરેક માહિતી મળી રહેશે.


વિડિયો માટે click here. Antioxidants 

ધન્યવાદ! અને બીજી આપને કોઈ માહિતી જોઈએ તો એ કૉમેન્ટ્સ માં અમને જણાવો.


Mahendra Pandil 



Comments

Popular posts from this blog

Virus vs Bacteria

કેમ છો દોસ્તો? આજે અમે તમારી પાસે લઈ ને આવ્યા છીએ એવી રસપ્રદ અને જાણકારી સભર તથ્ય જે કદાચ આપની જાણ માં ના આવ્યું હોય. તો આજે આ બ્લોગ અંત સુધી અવશ્યથી વાંચજો અને તમારા અભિપ્રાયો અમને કૉમેન્ટ કરી જણાવશો, જેથી અમે નીત નવી જાણકારી આપની સમક્ષ લાવતા રહીએ અને અમને તમારો સહકાર મળતો રહે. વાત છે આજના સૌથી ચર્ચાસ્પદ બનેલા રોગ કોરોના વિશે. ઘણા બધા લોકો આને ત્રીજો બાયોલોજી યુદ્ધ ગણાવે છે તો ઘણા આને કુદરત નો કેહેર. જે કદાચ એક રીતે સ્પષ્તાપૂર્વક સમજી શકીએ એટલાં.માટે આજે આ બ્લોગ તમને મદદ રૂપ થઇ શકે. બધાજ જીવ ને કોઈ ને કોઈ વિશેષ ગુણ અને લક્ષણ આપી આ પ્રકૃતિએ અમુક નિયમો બનાવ્યા છે જેમાં સૃષ્ટિ નું સંતુલન જળવાઈ રહે એ માટે ઇકો સિસ્ટમ એટલે કે કોણ કોને ભોજન અને કોણ કોનું ભોજ્યા બનશે એ નિર્ધારિત કરેલ છે. સામાન્ય રીતે માનવ શાકાહારી અને માંસાહારી એમ બે પ્રકૃતિ જોવા મળે છે. જેમાં માંસાહારી પ્રકૃતિ જ્યારે કુદરત ની ઇકોસિસ્ટમ માં વિઘ્ન ઉભુ કરે ત્યારે કંઇક અણધાર્યું સર્જાય એમાં કોઈ નવાઈ નહિ. આજે જે કોરોના ની મહામારી આખાયે વિશ્વ માં ફેલાયેલી છે એમાં મૂળ વાત આવે છે ચામાચીડિયા થી.  સંશોધન માં એવું બહાર આવ્ય

કંઈ ખબર નથી પડતી કે શું કરું.

 કંઈ ખબર નથી પડતી કે શું કરું. હાથ માં સરસ બિઝનેસ છે જેમાં લાખો રૂપિયા કમાઈ શકાય. સામે માણસો છે જેમને કરોડો રૂપિયા કમાવવા ની ઈચ્છા છે અને વચ્ચે એક ખાઈ સમાન ઈગો છે જે ઘણા અલગ અલગ નામો થી ઓળખાય છે. શરમ, મારા થી ના થાય, જોડવાનો ધંધો, કેટલાય લોકો કરી ગયા, કંપની ભાગી ગઈ તો, હું ચપ્પલ નઈ ઘસુ, લોકો ફોન ઉઠાવવા ના બંધ કરી દે છે, કોઈ ફિક્સ આવક ના હોય તો કેમનું કરીશું? આ અને આવા ઘણા સવાલો રોજિંદા જીવન માં નોકરી કરનારા લોકો ના મન માં ગાંઠ ની જેમ વસી ગયા છે અને જાણે જાતે કરી ને પોતાને એક અદ્રશ્ય સાંકળ થી બંધાઈ ને એમાં રીબાયા કરવાનો આનંદ લઈ રહ્યા લોકો વિશે હું શું કરું એ ખબર નથી પડતી. એક ધાર્યું જીવન જીવી જવાની કોઈ ને ઈચ્છા નથી, પોતાના મન ના દરેક સપના ને જીવી લેવાની દરેક ની ઈચ્છા છે, પોતાના માં બાપ મોટાઓ એ આપડા માટે જે બલિદાનો આપ્યા એમને વગર કહ્યે ઘણુ ઘણુ આપી અને આશીર્વાદ લેવાનું મન થાય છે. પોતાના પત્ની બાળકો માટે દુનિયા ની દરેક સુખ સગવડ આપવાના અભરખા દરેક ના મન માં છે.  પણ આ બધું સંભળવામાં સારું લાગે કલ્પના માં સારું લાગે એ માનસિકતા માં રહેલા લોકો માટે શું કરું એ ખબર પડતી નથી. કેમ કરી ને સમજાવું કે