Skip to main content

કોરોના પાર્ટ ૨. શું તમે આ વીડિયો જોઈ.?

હેલ્લો દોસ્તો,

આશા કરું છું કે આપ સૌ પોતાની ફેમિલી ની પૂરી કાળજી લઈ રહ્યા હશો અને સ્વાસ્થ્ય હશો.

આપડા સૌની જાણકારી માટે બ્લોગ ના અંત માં એક એવા ડોક્ટર કે જે સુરત ના છે અને એમના મંતવ્યો આપડી સાથે શેર કરે છે જે અચૂક જોજો અને જો આ બ્લોગ આપને ગમે તો લાઈક શેર અને કૉમેન્ટ જરૂર થી કરજો.

આજે આપડે ફરી એક વાર કોરોના નો સંકટ ભોગવી રહ્યા છીએ, જે કોરોના પ્રથમ કરતાં વધારે વિકટ અને સામાન્ય લક્ષણો સાથે આવ્યો છે.

આપડે તકેદારી ના પગલાં રૂપે માસ્ક, સેનેટાઈઝર અને વારંવાર હાથ ધોવા ની સાથે અમુક વસ્તુઓ ની આપડા રોજિંદા જીવન માં ઉતારવાનું કામ અચૂક કરવું જોઈએ.

૧. દિવસ માં એક કે બે વાર સન બાથ એટલે કે ૫-૨૦મિનિટ સૂર્ય પ્રકાશ લેવું જોઇએ. જુઓ આ વીડિયો સૂર્યપ્રકાશ વિશે શું કહે છે.
https://www.facebook.com/693504594115135/posts/2375673219231589/

૨. પોતાના દર રોજ ના બહાર ગયા વગર કરી શકાય એવા કામ કરી અને બને એટલું બહાર ના સંપર્ક માં ના આવીએ.
૩. દિવસ માં બને એટલું પાણી, જો ૯.૫ pH nu આયોનાઈઝડ લાઈવ વોટર પીવું જોઈએ કે જેથી શરીર નું ઓક્સીજન ની માત્રા કોરોના ના ક્રિટીકલ અસર થી દૂર રહી શકાય.
૪. તાજા શાકભાજી અને ફળોનો ઉપયોગ કરતા પેહલા એમને ૧૧.૫pH ના પાણી માં લગભગ અડધો કલાક ભિગોવી રાખવા કે જેથી તેમાં રહેલા જંતુનાશક દવાઓ અને કોરોના ના વાયરસ આપડા સંપર્ક માં ના આવી શકે.
૫. દિવસ માં બને એટલી વાર ૨.૫ pH na pani na કોગળા કરવા કે જેથી આપડા ગળા અને નાક ઉધરસ અને શરદી ના લક્ષણો થી દૂર રહી શકાય.
૬. જે મિત્રો કે સ્નેહી જનો કોરોના પોઝિટિવ આવ્યા છે એમને દિવસ માં એક વાર call કરી તબિયત પૂછવી અને પાણી ના ઉપયોગો સામજાવવા.
૭. જો કોઈ લક્ષણ જણાય તો તરતજ નજીક ના સ્વાસ્થ્ય કેન્દ્ર પર કોરોના નો ફ્રી ચેક અપ કર આવીએ.

આશા રાખું કે તમે તમારી અને તમારી પરિવાર ની મહત્તમ સુરક્ષ ના પૂરતા પ્રયાસો કરી રહ્યા છો અને જો ઉપર દર્શાવેલ કોઈ પણ ઉપયોગ વિશે અધિક જાણકારી માટે નિઃસંકોચ મને વોટસએપ અથવા કોલ કરી શકો છો.

https://youtu.be/oU0VFrPRTLA

મહેન્દ્ર પાંડિલ
95100-77744
 ાંાાંાંાાાંાાંાંાાંાાંાાાંાાંાંાાાંાાંાંાાંાાંાા44

Comments

Popular posts from this blog

भाग्य विधाता!!!

तुम क्या हो ये तुम्हे शायद पता नहीं। एक पत्त्थर यदि किसी जुआरी को मिल जाए उसे ठोकर मिलेगी, और वही चमकता पत्त्थर यदि किसी जौहरी को मिल जाए, उसे तराश के हीरा बना दे। हो सकता है पारस भी बना दे। बस मायने रखती है ये बात की आप किस संगत में हो। A. समय गंवाने वाले नौसिखिओ की या सिर्फ हौंसले के बल पे दुनिया जीत लेने वालों की। B. किसी के लिए अपने समय, अपने सपनों का चंद रुपयों के लिए सौदा करने वालों की, या अपनी काबिलियत को निखार कर अपने आप के लिए काम कर एक नई दास्तान लिखने वालों की। C. होशियारी का चोला ओढ़े नई बेवकूफियां करने वालों की, या पागलों की तरह लोगों की गलती से सिख लेकर एक नया नाम कर जाने वालों की। D. इसने ये किया उसने वो किया करने वालो की, या हमें क्या करना है और हमें खुद में क्या सुधार करना ये चिंतन, मनन और उस पर कार्य करने वालों की। E. नाकामियों के टोपले किसी और के सर मढ़ने वालों की, या फिर अपनी और अपनी टीम की नाकामयाबी को खुद पे लेकर और मज़बूत बनने वालों की। ये समय, ये मौके, ये दस्तूर उस परवरदिगार ने आपके लिए ...

સમય ની કરુણતા! How to....Time.

નમસ્કાર દોસ્તો! આજે ફરી કંઇક મન ની વાત કઈક આસપાસ નો ચિતાર અને આપ સૌને યાદ કરતો કઈક લેખ લઈ તમારી સમક્ષ પ્રસ્તુત થયો છું. આશા રાખું કે જે તમને રસ પ્રદ અને આનંદ દાયક લાગશે. આપ અને આપનો પરીવાર આ મહામારી ના સમય માં સુરક્ષિત હશો એવી આશા સાથે આજે કઈક એવી વાત કરવા જઈ રહ્યો છું જે કદાચ આપડા બધા ના મન માં તો હશે પણ એને ખરેખર કામે લગાડવામાં આવી નહિ હોય. આપડા અને આપડા સંતાનો કે પછી આપડી આવનારી પેઢી, એ ચોક્કસ પણે આ મહામારી ની ગંભીરતા નહિ સમજી શકે કારણ કે જાત અનુભવ અને લખેલું વાંચવું એમાં સદંતર ફરક હોયજ છે. જ્યારે આવનારી પેઢી આજ ની આપડી મહામારી ના દૃશ્યો અથવા વાર્તા સ્વરૂપે વાંચશે કે જાણશે ત્યારે એ ચિતાર જોઈ અને સમજી શકશે પણ એનો શું તાત્પર્ય છે અને એમાંથી આપડે કેમ કરી ને ઉગાર્યા અને આ પરિસ્થિતિ માંથી બહાર આવ્યા પછી કેવો સંતોષ અનુભવ્ આ અંગે લાગણી નહિ સમજે એ ચોક્કસ છે. તમે આ વિશે શું કહેવા માંગો છો કૉમેન્ટ્સ માં અવશ્ય લખજો. તો શું આપડે એવું કઈક કે જે આ સમય ની કરુણતા અને સમય ની માંગ છે એ કરવામાં ક્યાંક પાછળ તો નથી રહેતા ને? શું આપડા બાળક (બાળકો) લાગણીશીલ અને સોહ્યાર્...

Virus vs Bacteria

કેમ છો દોસ્તો? આજે અમે તમારી પાસે લઈ ને આવ્યા છીએ એવી રસપ્રદ અને જાણકારી સભર તથ્ય જે કદાચ આપની જાણ માં ના આવ્યું હોય. તો આજે આ બ્લોગ અંત સુધી અવશ્યથી વાંચજો અને તમારા અભિપ્રાયો અમને કૉમેન્ટ કરી જણાવશો, જેથી અમે નીત નવી જાણકારી આપની સમક્ષ લાવતા રહીએ અને અમને તમારો સહકાર મળતો રહે. વાત છે આજના સૌથી ચર્ચાસ્પદ બનેલા રોગ કોરોના વિશે. ઘણા બધા લોકો આને ત્રીજો બાયોલોજી યુદ્ધ ગણાવે છે તો ઘણા આને કુદરત નો કેહેર. જે કદાચ એક રીતે સ્પષ્તાપૂર્વક સમજી શકીએ એટલાં.માટે આજે આ બ્લોગ તમને મદદ રૂપ થઇ શકે. બધાજ જીવ ને કોઈ ને કોઈ વિશેષ ગુણ અને લક્ષણ આપી આ પ્રકૃતિએ અમુક નિયમો બનાવ્યા છે જેમાં સૃષ્ટિ નું સંતુલન જળવાઈ રહે એ માટે ઇકો સિસ્ટમ એટલે કે કોણ કોને ભોજન અને કોણ કોનું ભોજ્યા બનશે એ નિર્ધારિત કરેલ છે. સામાન્ય રીતે માનવ શાકાહારી અને માંસાહારી એમ બે પ્રકૃતિ જોવા મળે છે. જેમાં માંસાહારી પ્રકૃતિ જ્યારે કુદરત ની ઇકોસિસ્ટમ માં વિઘ્ન ઉભુ કરે ત્યારે કંઇક અણધાર્યું સર્જાય એમાં કોઈ નવાઈ નહિ. આજે જે કોરોના ની મહામારી આખાયે વિશ્વ માં ફેલાયેલી છે એમાં મૂળ વાત આવે છે ચામાચીડિયા થી.  સંશોધન માં એવું બહાર ...